લાર્જકેપની તુલનામાં મિડ-કેપ શેરોમાં ગ્રોથની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેમાં ફક્ત એવા જ રોકાણકારોએ પૈસા લગાવવા જોઇએ જેનું રિસ્ક ટોલરન્સ મજબૂત હોય.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM આમાનું જ એક છે.
એડવાઇઝર્સને લાગે છે કે આવતા મહિનામાં વ્યાજ દરોના વધતા માહોલમાં આ ફંડ સારો ફાયદો ઉઠાવવાની હાલતમાં હશે.
જો તમને નાણાકીય બજારની જાણકારી નથી તો કોઇ સારા ફાઇનાન્સિયલ પ્લાનરની સેવાઓ લો. નહીંતર તમારી મહેનતની કમાણી ડૂબી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં SWP આવી જ યોજના છે જેમાં એકસામટી રકમનું રોકાણ કરીને નિયમિત આવક પ્રાપ્ત કરી શકાય છે.
મ્યુચ્યુઅલ ફંડમાં એવા ઘણાં મહત્વના રેશિયો એટલે કે ગુણોત્તર હોય છે જે તમને વધારે સારા વિકલ્પ પસંદ કરવામાં મદદ કરી શકે છે.
ભારતમાં સામાન્ય રીતે લોકો ફંડ પર ભરોસો કરે છે. મેનેજર કોણ છે તેના પર મોટાભાગે ધ્યાન નથી આપતા. મેનેજર બદલવાથી તમારા રિટર્ન પર પણ અસર પડી શકે છે
આ એવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરાવે છે જે મજબૂતી હોવા છતાં નબળું પ્રદર્શન કરતા સેક્ટર્સ કે કંપનીમાં પૈસા લગાવે છે.
આ એવા ફંડ હોય છે જેની કુલ એસેટના ઓછામાં ઓછા 80% હિસ્સો બેંક, સરકારી કંપનીઓ અને સરકારી નાણાકીય સંસ્થાઓમાં લગાવવામાં આવે છે.
જો તમારે પણ રોકાણ કરવું છે તો એવા ELSSમાં પૈસા લગાવો જેના શેરનો પોર્ટફોલિયો પર્યાપ્ત રીતે ડાયવર્સિફાઇડ હોય. એટલે કે તેમાં પર્યાપ્ત વિવિધતા હોય.